Amreli Information: લાઠી તાલુકામાં જળક્રાંતિ, 52 કિમી ગાગડિયો નદી પુનઃજીવિત થઈ, ખેડૂતોની કિસ્મત બદલાઈ
Final Up to date:Feb 02, 2026 10:06 AM IST Water Conservation: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ અને આસપાસના વિસ્તારોમાં ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા કરાયેલ જળક્રાંતિએ વર્ષોથી પાણીની તંગીથી પીડાતા ગામડાંઓને નવજીવન આપ્યું છે. સરોવર નિર્માણ અને 52 કિલોમીટર લાંબી ગાગડિયો નદીના પુનઃજીવનથી ભૂગર્ભ જળસ્તર ઊંચું આવ્યું છે, ખેતીમાં ક્રાંતિ સર્જાઈ છે અને ગામડાંઓમાંથી સ્થળાંતરની પ્રવૃત્તિ […]
વાંચન ચાલુ રાખો