‘પુરાવા સાથે ઈન્દ્રભારતી બાપુની સચ્ચાઈ કહીશ, ભગવા પાછળના રાઝ જાણું છું’: કીર્તિ પટેલે મોટો ધડાકો કર્યો

‘પુરાવા સાથે ઈન્દ્રભારતી બાપુની સચ્ચાઈ કહીશ, ભગવા પાછળના રાઝ જાણું છું’: કીર્તિ પટેલે મોટો ધડાકો કર્યો

મહાશિવરાત્રીના દિવસે ભવનાથના પવિત્ર મૃગીકુંડમાં કીર્તિ પટેલે સ્નાન કર્યું ત્યારથી આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બનેલો છે. બીજી તરફ કીર્તિ પટેલ દ્વારા ઈન્દ્ર ભારતી બાપુ સામે ગંભીર આરોપો કરવામાં આવ્યા છે. જેને લઈને ઘણા સવાલો ઉઠ્યા છે. Source link

વાંચન ચાલુ રાખો
સ્નાન વિવાદ બાદ કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુ પર લગાવ્યા મોટા આરોપ! “પાપીને પાપ કરવા દો, હું સહન કરવા રેડી”

સ્નાન વિવાદ બાદ કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુ પર લગાવ્યા મોટા આરોપ! “પાપીને પાપ કરવા દો, હું સહન કરવા રેડી”

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ભારતી આશ્રમમાં કીર્તિ પટેલ ભજન સાંભળતી દેખાઈ રહી છે. કીર્તિ તેના સાથીદારો સાથે ડાયરાના કલાકારો તેમજ હરીહરાનંદ બાપુ પર ચલણી નોટો ઉડાવતી દેખાઈ રહી છે. નોંધનીય છે કે, સુરતની લેડી ડોન અને વિવાદાસ્પદ ચહેરો કીર્તિ પટેલ ફરીથી ચર્ચામાં આવી છે. જૂનાગઢ મહાશિવરાત્રિના છેલ્લા દિવસે એટલે કે, રવિવારે (15મી ફેબ્રુઆરી) રાતે […]

વાંચન ચાલુ રાખો