ફાગણી પૂનમે ડાકોર જવાના હોય તો જાણો દર્શનનો સમય

ફાગણી પૂનમે ડાકોર જવાના હોય તો જાણો દર્શનનો સમય

યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમે દર્શન માટે જનાર ભક્તો માટે મોટા સમાચાર આવ્યા. 3 માર્ચના રોજ ફાગણી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 2:00 વાગે ડાકોરના ઠાકોરના દ્વાર થઈ બંધ જશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 4 માર્ચે સવારે નિત્યક્રમ મુજબ મંદિરના દ્વાર ખુલશે. ઉલ્લેખનીય છે કે ફાગણી પૂનમ મોટી પૂનમ હોવાથી લાખો પદયાત્રીઓનું મહેરામણ દર્શન માટે […]

વાંચન ચાલુ રાખો
જામીન પર છૂટતા જ આરોપીએ રુપિયા ઉડાડ્યા

જામીન પર છૂટતા જ આરોપીએ રુપિયા ઉડાડ્યા

કરોડોના દારૂકાંડનો મુખ્ય આરોપી, પોલીસ જાપ્તામાંથી ફરાર થનાર ગુનેગાર અને હવે જેલમાંથી બહાર આવતા જ નોટોનો વરસાદ. ખેડાના કઠલાલમાં દારુકાંડના આરોપીનો સ્ટેજ પર રુપિયા ઉડાડતો વીડિયો વાયરલ થયો છે. બે દિવસ પહેલા જ કોર્ટે પિન્ટુને જામીન આપ્યા છે અને બહાર આવતાની સાથે જ તે મહેફિલમાં રૂપિયા ઉડાવતો દેખાયો. વીડિયોમાં દેખાતો પિન્ટુ ઉર્ફે પ્રતીક ડાભી, કઠલાલના […]

વાંચન ચાલુ રાખો