Surya Gochar 2026: સૂર્યના મીન રાશિમાં પ્રવેશતા જ શરુ થઇ જશે ‘ખરમાસ’, 30 દિવસ આ જાતકોએ સાવધાન રહેવું
જ્યોતિષ અનુસાર, સૂર્ય ગુરુની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરે કે તરત જ ખરમાસ શરૂ થાય છે. દ્રિક પંચાંગ અનુસાર, આ વખતે સૂર્ય 15 માર્ચે મીનમાં ગોચર કરશે, આ દિવસથી ખરમાસની શરૂઆત થશે. હિન્દુ ધર્મમાં, ખરમાસને અશુભ માનવામાં આવે છે કારણ કે આ સમયગાળો વ્રત, પૂજા અને શુભ કાર્યો માટે અનુકૂળ નથી. Source link
વાંચન ચાલુ રાખો