સોશિયલ મીડિયા છોડ્યું, અભ્યાસને અપનાવ્યો, નિમય પુરોહિતે JEE મેઈનમાં 100 પર્સન્ટાઈલ મેળવ્યા

સોશિયલ મીડિયા છોડ્યું, અભ્યાસને અપનાવ્યો, નિમય પુરોહિતે JEE મેઈનમાં 100 પર્સન્ટાઈલ મેળવ્યા

Final Up to date:Feb 18, 2026 9:24 AM IST રાજકોટ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ધોરણ 12 સાયન્સ A ગ્રૂપના વિદ્યાર્થીઓ માટે યોજાયેલી JEE મેઈન પરીક્ષામાં એલન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી નિમય પુરોહિતે 100 પર્સન્ટાઈલ મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા માતા-પિતાના પરિવારથી આવતા હોવા છતાં નિમયે પોતાની રૂચિ મુજબ એન્જિનિયરિંગ […]

વાંચન ચાલુ રાખો