વર્લ્ડ કપની ટ્રોફી લઈને મંદિરમાં જવાની વાતનો જે મુદ્દો બન્યો છે તેના પર ઈશાન કિશને આપેલો જવાબ વાયરલ

વર્લ્ડ કપની ટ્રોફી લઈને મંદિરમાં જવાની વાતનો જે મુદ્દો બન્યો છે તેના પર ઈશાન કિશને આપેલો જવાબ વાયરલ

Final Up to date:Mar 10, 2026 11:46 PM IST ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની પછી કિર્તી આઝાદે ટ્રોફીને મંદીરમાં લઈ જવાના મુદ્દે ઉઠાવેલા સવાલ બાદ ઉહાપો મચ્યો હતો, જોકે, આ અંગે જ્યારે ઈશાન કિશનને પૂછવામાં આવ્યું તો તેણે જે જવાબ આપ્યો તે વાયરલ થઈ રહ્યો છે. ઈશાન કિશને મંદિરમાં ટ્રોફી લઈ જવા અંગે આપેલો જવાબ […]

વાંચન ચાલુ રાખો
ટી 20 વર્લ્ડ કપ 2026 : પાકિસ્તાનનો બોયકોટ ડ્રામા : ભારતને મળશે ફાયદો, નોકઆઉટ મેચો પર સસ્પેન્સ

ટી 20 વર્લ્ડ કપ 2026 : પાકિસ્તાનનો બોયકોટ ડ્રામા : ભારતને મળશે ફાયદો, નોકઆઉટ મેચો પર સસ્પેન્સ

t20 world cup 2026  : પાકિસ્તાન સરકારે ભારત સામે ટી 20 વર્લ્ડ કપ 2026 ની મેચ રમવાનો ઇન્કાર કરી દીધો છે. આ મેચ 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાવાની છે. જોકે પાકિસ્તાન સરકારે તેની ક્રિકેટ ટીમને ભારતની સહ-યજમાની હેઠળની ટૂર્નામેન્ટમાં રમવાની મંજૂરી આપી છે. પાકિસ્તાનના આ બેવડા વલણ બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે પાડોશી દેશે […]

વાંચન ચાલુ રાખો