ભવિષ્ય અંગે દ્વિધામાં છો? અહીં છાત્રોનો થશે સાયકોલોજિકલ ટેસ્ટ
Final Up to date:Feb 19, 2026 9:30 AM IST વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે રાજકોટમાં એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. રાજકોટ અભ્યાસિકા મંડળ દ્વારા ‘શોધ’ નામનો વિશેષ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં 15 થી 30 વર્ષની વયના વિદ્યાર્થીઓ માટે IQ, EQ અને SQ આધારિત સાયકોલોજિકલ ટેસ્ટ લેવામાં આવશે. 22 ફેબ્રુઆરી 2026ના […]
વાંચન ચાલુ રાખો