સંકટમાં ફસાયેલા ઈરાનના જહાજને ભારતે મદદ કરી, 24 કલાકની અંદર શરણ આપી, ભારતીય નૌસેના કરી રહી છે દેખરેખ

સંકટમાં ફસાયેલા ઈરાનના જહાજને ભારતે મદદ કરી, 24 કલાકની અંદર શરણ આપી, ભારતીય નૌસેના કરી રહી છે દેખરેખ

Final Up to date:Mar 06, 2026 11:59 PM IST ભારત સરકારના ટોપ સૂત્રોના હવાલેથી મળતા સમાચાર અનુસાર, આ ઘટના શ્રીલંકાના દક્ષિણમાં IRIS Dena પર થયેલા અમેરિકી હુમલાના થોડા દિવસ પહેલાની છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈરાને ભારત સરકાર પાસેથી ઇમરજન્સી અનુરોધ કર્યો હતો. News18 અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમ પર છે. ટેન્શન હિંદ મહાસાગર […]

વાંચન ચાલુ રાખો
ભારતમાં ઘૂષણખોરી કરવાની ફીરાકમાં હતા 9 પાકિસ્તાની, ભારતીય કોસ્ટગાર્ડે ઝડપી પાડ્યા

ભારતમાં ઘૂષણખોરી કરવાની ફીરાકમાં હતા 9 પાકિસ્તાની, ભારતીય કોસ્ટગાર્ડે ઝડપી પાડ્યા

પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું. અહેવાલો અનુસાર, ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોએ અરબી સમુદ્ર દ્વારા ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા નવ પાકિસ્તાનીઓને પકડી પાડ્યા છે. ભારતીય જવાનોએ  પાકિસ્તાની બોટ “અલ-મદીના” ને અટકાવી અને માછીમારોના વેશમાં આવેલા પાકિસ્તાનીઓને પકડી પાડ્યા. તમામ આરોપીઓને હાલમાં ગુજરાતના પોરબંદર કિનારે લઈ જવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, […]

વાંચન ચાલુ રાખો