T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટરો પહોંચ્યા હનુમાનજીના દર્શને, એક્ટિવા ચાલકે બતાવ્યો મંદિરનો રસ્તો
Final Up to date:Mar 07, 2026 8:33 PM IST ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા, સૂર્ય કુમાર યાદવ અને ગૌતમ ગંભીર T-20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા અમદાવાદના હનુમાનજી મંદિર ગયા. પૂજારી ઈશ્વરદાસજી મહારાજે આશીર્વાદ આપ્યા. T20 વર્લ્ડ કપ ફાઈનલ અમદાવાદ: આવતીકાલે અમદાવાદમાં રમાનારી T-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા ભારતીય ખેલાડીઓ હનુમાનજીના મંદિર પહોંચ્યા છે. ક્રિકેટર હાર્દિક […]
વાંચન ચાલુ રાખો