ભારત-પાકિસ્તાન મેચ અને મહાશિવરાત્રીનું કનેક્શન, 23 વર્ષ પહેલા આ જ દિવસે દુનિયાએ જોયું હતું ટીમ ઇન્ડિયાનું તાંડવ
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, ટીમ ઇન્ડિયાની ધનુ લગ્નની કુંડળીમાં ભાગ્યેશ પોતે ભાગ્ય ભાવ પર દૃષ્ટિ રાખે છે, જેને મેચના દૃષ્ટિકોણે શુભ સંકેત માનવામાં આવે છે. સાથે જ દેવગુરુ બૃહસ્પતિની દૃષ્ટિ લગ્નેશ અને લાભ ભાવ પર પણ છે, જે ટીમ ઇન્ડિયાની મજબૂતી દર્શાવે છે. ગુરુ ગ્રહ બુધ, શુક્ર અને સૂર્યને પણ જોઈ રહ્યો છે. દશમ ભાવ, જે […]
વાંચન ચાલુ રાખો