INDIA Vs NEW ZEALAND Closing: ટોસ પહેલા જ પ્લેઈંગ-11 નક્કી થઈ ગઈ? 32 વર્ષના ખેલાડીએ ફાઈનલ પહેલા પિક્ચર ક્લિયર કર્યું!

INDIA Vs NEW ZEALAND Closing: ટોસ પહેલા જ પ્લેઈંગ-11 નક્કી થઈ ગઈ? 32 વર્ષના ખેલાડીએ ફાઈનલ પહેલા પિક્ચર ક્લિયર કર્યું!

અમદાવાદ ટી20 વર્લ્ડ કપના રંગમાં રંગાઈ ગયું છે, સ્ટેડિયમ પાસે સવારથી લોકોની ભીડ એકઠી થઈ રહી હતી, હવે જેમ-જેમ સાંજ ઢળી રહી છે તેની સાથે ટીમમાં અંતિમ 11માં કોના માટે જગ્યા બનશે અને કોણ બહાર થશે તેની અને ખેલાડીઓના આંકડા અને પ્રદર્શનની ચર્ચાઓ થવા લાગી છે. અમદાવાદમાં ફાઈનલ મેચ રમાઈ રહી છે ત્યારે ત્રણ ગુજરાતી […]

વાંચન ચાલુ રાખો
IND vs PAK: અર્શદીપ સિંહ નહીં આ સ્પિનરને આપો ભારતની પ્લેઇંગ 11માં સ્થાન, સુનીલ ગાવસ્કરે આપી સલાહ, જાણો શું છે કારણ

IND vs PAK: અર્શદીપ સિંહ નહીં આ સ્પિનરને આપો ભારતની પ્લેઇંગ 11માં સ્થાન, સુનીલ ગાવસ્કરે આપી સલાહ, જાણો શું છે કારણ

Final Up to date:Feb 13, 2026 7:09 PM IST ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરને આશા છે કે, રવિવારે કોલંબોમાં પાકિસ્તાન સામે રમાનાર ટી20 વર્લ્ડ કપની મેચમાં ભારતીય ટીમ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની જગ્યાએ લેગ સ્પિનર કુલદીપ યાદવને પ્લેઇંગ 11માં સામેલ કરશે. સુનિલ ગાવસ્કરે પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11 પર આપી સલાહ નવી દિલ્હી: ભારતના […]

વાંચન ચાલુ રાખો