સંકટમાં ફસાયેલા ઈરાનના જહાજને ભારતે મદદ કરી, 24 કલાકની અંદર શરણ આપી, ભારતીય નૌસેના કરી રહી છે દેખરેખ
Final Up to date:Mar 06, 2026 11:59 PM IST ભારત સરકારના ટોપ સૂત્રોના હવાલેથી મળતા સમાચાર અનુસાર, આ ઘટના શ્રીલંકાના દક્ષિણમાં IRIS Dena પર થયેલા અમેરિકી હુમલાના થોડા દિવસ પહેલાની છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈરાને ભારત સરકાર પાસેથી ઇમરજન્સી અનુરોધ કર્યો હતો. News18 અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમ પર છે. ટેન્શન હિંદ મહાસાગર […]
વાંચન ચાલુ રાખો