ગુજરાતમાં મોટા વહીવટી ફેરબદલ, 37 IPS અધિકારીઓની બદલી; રાજ્યને મળ્યા નવા IB વડા

ગુજરાતમાં મોટા વહીવટી ફેરબદલ, 37 IPS અધિકારીઓની બદલી; રાજ્યને મળ્યા નવા IB વડા

ગુજરાત સરકારે રાજ્યમાં મોટો વહીવટી ફેરબદલ કર્યો છે. કુલ 37 IPS અધિકારીઓની એક પોસ્ટ પરથી બીજી પોસ્ટ પર બદલી કરવામાં આવી છે. નિર્લિપ્ત રાયને SMCમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે રાઘવેન્દ્ર વત્સને અમદાવાદ રેન્જના નવા IGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે આ 37 અધિકારીઓની બદલી અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. ચાલો જાણીએ […]

વાંચન ચાલુ રાખો
ગૃહ વિભાગ દ્વારા જનસંપર્ક એકમ શરૂ, નાગરિકોની ફરિયાદોના ઝડપી નિવારણ માટે નોડલ અધિકારીની નિમણૂક કરાઈ

ગૃહ વિભાગ દ્વારા જનસંપર્ક એકમ શરૂ, નાગરિકોની ફરિયાદોના ઝડપી નિવારણ માટે નોડલ અધિકારીની નિમણૂક કરાઈ

Final Up to date:Feb 06, 2026 10:24 PM IST ગૃહ વિભાગ દ્વારા જનસંપર્ક એકમ શરૂ કરવામાં આવ્યો છે. આ ખાસ એકમનો હેતુ નાગરિકોની ફરિયાદોનું ઝડપી નિવારણ લાવવા માટેનો છે. જેને લઈને નોડલ અધિકારીની નિમણૂક પણ કરવામાં આવી છે. ગૃહ વિભાગમાં જન સંપર્ક એકમ શરૂ (Picture: AI generated) ગાંધીનગર: રાજ્યના નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોના ઝડપી, પારદર્શક […]

વાંચન ચાલુ રાખો