ગુજરાતનું એક એવું ગામ જ્યાં, સંતાનપ્રાપ્તિ માટે કરાય છે ગદર્ભની સવારી, આઝાદી પહેલાંથી ઉજવાય છે ‘રા’ ઉત્સવ

ગુજરાતનું એક એવું ગામ જ્યાં, સંતાનપ્રાપ્તિ માટે કરાય છે ગદર્ભની સવારી, આઝાદી પહેલાંથી ઉજવાય છે ‘રા’ ઉત્સવ

Final Up to date:Mar 03, 2026 3:57 PM IST જૂનાગઢના ધંધુસર ગામમાં ‘રા’ ઉત્સવ મનાવવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. આ ઉત્સવમાં, સંતાનપ્રાપ્તિ માટે માનતા રાખનાર લોકો ગધેડા પર બેસીને આખા ગામમાં ફરતા હોય છે. આ પરંપરા ગામમાં ભગવાન ‘રા’ ના દર્શનો અને સંતાનનો ભય દૂર કરવાની માન્યતા ધરાવે છે. આ સાથે, ઉત્સવના સમય દરમિયાન […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા અને શામળાજીમાં રંગોત્સવ, જુઓ ભક્તોની મોજ

દ્વારકા અને શામળાજીમાં રંગોત્સવ, જુઓ ભક્તોની મોજ

યાત્રાધામ દ્વારકા અને શામળાજીમાં ધામધૂમથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. રાસની રમઝટ સાથે દ્વારકામાં જય દ્વારકાધીશનો નાદ ગૂંજી ઉઠ્યો અને ભવ્ય ફૂલડોલ ઉત્સવ ઉજવાયો. બીજી તરફ શામળાજીમાં પણ ભગવાન શામળીયા અબીલ ગુલાલ રંગે રંગાયા. ચાંદીની પિચકારી દ્વારા કેસુડાનો રંગ લગાડાયો હતો. મંદિરમાં ભક્તો પર રંગોની છોળો ઉડી હતી. Source link

વાંચન ચાલુ રાખો