હોળી અને ધુળેટીના તહેવારને લઈ એસટી નિગમ સજ્જ, કયા-કયા રૂટ પર વધારાની બસો દોડશે?

હોળી અને ધુળેટીના તહેવારને લઈ એસટી નિગમ સજ્જ, કયા-કયા રૂટ પર વધારાની બસો દોડશે?

Final Up to date:Feb 21, 2026 9:27 AM IST હોળી અને ધૂળેટીના તહેવાર દરમિયાન એકસ્ટ્રા સંચાલન 27 ફેબ્રુઆરી 2026થી 5 માર્ચ 2026 દરમિયાન કરવામાં આવશે. એસટી નિગમ દ્વારા એકસ્ટ્રા સંચાલન સર્વિસોનું ડેપો ખાતેથી અથવા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી નિગમની મોબાઈલ એપ્લીકેશન પરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગ કરી શકશે. એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનું […]

વાંચન ચાલુ રાખો