દ્વારકામાં અષાઢી બીજની ઉજવણી, ચાંદીના રથમાં ભગવાન બાળ સ્વરૂપે બિરાજમાન થશે

દ્વારકામાં અષાઢી બીજની ઉજવણી, ચાંદીના રથમાં ભગવાન બાળ સ્વરૂપે બિરાજમાન થશે

દ્વારકામાં અષાઢી બીજના પાવન દિવસે દ્વારકાધીશના બાળ સ્વરૂપની રથયાત્રા નીકળશે. ચાંદીના રથમાં બિરાજમાન ભગવાનની પરિક્રમા થશે. હજારો ભક્તો આ ઉત્સવમાં ભાગ લેશે. Source link

વાંચન ચાલુ રાખો