શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામમાં ભવ્ય રંગોત્સવ, 51,000 કિલો ઓર્ગેનિક રંગોથી હોળી ઉજવણી

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામમાં ભવ્ય રંગોત્સવ, 51,000 કિલો ઓર્ગેનિક રંગોથી હોળી ઉજવણી

શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શા. હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તથા પ.પૂ. કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી હોળી-ધુળેટી પર્વ નિમિત્તે 03 માર્ચ 2026ના રોજ એટલે કે, પૂર્ણિમાના દિવસે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ યોજાયો હતો. જે અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા સાત કલરના 51,000 કિલો ઓર્ગેનિક રંગો જેમાં ગુલાબી, લાલ, […]

વાંચન ચાલુ રાખો
Hanumanji Temple: 100 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર, અહીં ચાલે છે 365 દિવસ છાશ કેન્દ્ર

Hanumanji Temple: 100 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર, અહીં ચાલે છે 365 દિવસ છાશ કેન્દ્ર

Final Up to date:Feb 02, 2026 8:46 AM IST Non secular Information: નાવલી નદીના પાવન કિનારે બિરાજમાન શ્રી તાત્કાલિક હનુમાનજી મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ ભક્તિ સાથે માનવસેવાનો જીવંત સંદેશ આપતું આધ્યાત્મિક કેન્દ્ર છે. આશરે 100 વર્ષ પહેલાં સ્થાપિત થયેલું આ મંદિર આજે પણ રાશન વિતરણ, વિનામૂલ્ય છાશ કેન્દ્ર અને શિક્ષણ સહાય જેવી […]

વાંચન ચાલુ રાખો