મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ પર કરેલી ટિપ્પણી બદલ માફી માંગી, કહ્યું- હંમેશા સન્માન રહેશે

મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ પર કરેલી ટિપ્પણી બદલ માફી માંગી, કહ્યું- હંમેશા સન્માન રહેશે

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેરળ વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતના લોકો વિશે કરેલી ટિપ્પણી બદલ માફી માંગી છે. તેમણે કહ્યું કે તેમની ટિપ્પણીઓને જાણી જોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં તેઓ પોતાનો અફસોસ વ્યક્ત કરે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખતા ખડગેએ કહ્યું, “તાજેતરમાં કેરળમાં આપેલા ચૂંટણી ભાષણમાંથી કેટલીક […]

વાંચન ચાલુ રાખો
’25 મિનિટનું ભાષણ આપ્યું, તમે જોયું તે ભાગી ગયા હતા’, સંસદમાં પીએમ મોદીના નિવેદન પર રાહુલ ગાંધી

’25 મિનિટનું ભાષણ આપ્યું, તમે જોયું તે ભાગી ગયા હતા’, સંસદમાં પીએમ મોદીના નિવેદન પર રાહુલ ગાંધી

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ પર નિશાન સાધ્યું છે. વડોદરામાં એક જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, “ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે. તમે જોયું કે વડા પ્રધાન સંસદમાંથી કેવી રીતે ભાગી ગયા. વડા પ્રધાન મોદીએ 25 મિનિટનું ભાષણ આપ્યું. તમે કહો, શું તેમણે અમેરિકા વિરુદ્ધ […]

વાંચન ચાલુ રાખો
ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિની જાહેરાત: ગોરધન ઝડફિયા બન્યા સંયોજક!

ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિની જાહેરાત: ગોરધન ઝડફિયા બન્યા સંયોજક!

Final Up to date:Mar 13, 2026 11:46 PM IST ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીમાં ભાજપે અત્યારથી જ પોતાની રણનીતિ ઘડવાનું શરૂ કર્યું છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિની રચના કરી છે, જેમાં 8 સભ્યોનો સમાવેશ થાય છે. આ સમિતિ પક્ષના પ્રચાર અને વ્યવસ્થાપનની જવાબદારી સંભાળશે અને અગાઉની જીત જાળવવા માટે મજબૂત […]

વાંચન ચાલુ રાખો
રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રાની જાહેરાત, “તમામ રાજકીય પાર્ટીઓ ખેડૂતોને હાથો બનાવીને ઉપયોગ કરે છે”

રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રાની જાહેરાત, “તમામ રાજકીય પાર્ટીઓ ખેડૂતોને હાથો બનાવીને ઉપયોગ કરે છે”

Final Up to date:Mar 11, 2026 3:20 PM IST રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે, “ગુજરાતના રાજકારણમાં અનેક ફેરફારો જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને હળધરની ઘટના બાદ ખેડૂતોને આકર્ષવા માટે રાજકીય પાર્ટીઓ ખેડૂતો પાસે જઈ રહ્યા છે. હું જે પાર્ટીમાં હતો ત્યારે પણ મેં ખેડૂતો માટે કામ કર્યું. વિસાવદરમાં પણ ગોપાલભાઈને જીતાડવા […]

વાંચન ચાલુ રાખો
ચૈતરના ગઢમાં હર્ષ સંઘવીની જંગી સભા, કર્યા આકરા પ્રહાર

ચૈતરના ગઢમાં હર્ષ સંઘવીની જંગી સભા, કર્યા આકરા પ્રહાર

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તારમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જંગી સભા ગજવી. આદિવાસી ગૌરવ અભિવાદન સમારંભમાં હર્ષ સંઘવી, નરેશ પટેલ, મનસુખ વસાવા અને ગણપત વસાવાએ આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા પર જબ્બર ચાબખાં માર્યા. જેના પર ચૈતર વસાવાએ પણ પલટવાર કર્યો. Source link

વાંચન ચાલુ રાખો
‘2027ની ચૂંટણી ખેડૂતો મુદ્દે લડવા, આવી જજો મેદાનમાં..,’ જીતુ વાઘાણીનો કોંગ્રેસને પડકાર

‘2027ની ચૂંટણી ખેડૂતો મુદ્દે લડવા, આવી જજો મેદાનમાં..,’ જીતુ વાઘાણીનો કોંગ્રેસને પડકાર

Final Up to date:Feb 26, 2026 6:40 PM IST ગુજરાત વિધાનસભામાં OBC-SC-ST મુદ્દે કોંગ્રેસના વોકઆઉટ બાદ જીતુ વાઘાણીએ 2027ની ચૂંટણી ખેડૂતો મુદ્દે લડવાની અને કોંગ્રેસને મેદાનમાં આવવાનો ખુલ્લો પડકાર આપ્યો છે. તેમણે કોંગ્રેસને ખેડૂતો વિરોધી ગણાવી, ભાજપની ટીમ ચૂંટણી માટે તૈયાર હોવાનું જણાવ્યું છે. News18 ગાંધીનગર: હાલ ગુજરાત વિધાનસભામાં રાજ્યના બજેટ 2026-27ને લઈને બજેટ સત્ર […]

વાંચન ચાલુ રાખો
કરપડાએ ઈટાલિયાને ફેંક્યો પડકાર, અઠવાડિયાનો સમય

કરપડાએ ઈટાલિયાને ફેંક્યો પડકાર, અઠવાડિયાનો સમય

ખેડૂત આગેવાન રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડ્યા બાદ જબરૂં વાકયુદ્ધ જામ્યુ છે. ખેડૂત અને ખેતરની વાત હવે બાલ મંદિર, કોલેજ અને કાળા નાણા સુધી આવી પહોંચી છે. હવે તો ભાજપના નેતાઓની નજર પણ જાણે કે રાજુ કરપડા પર જ હોય એમ એક એક નિવેદનની નોંધ લેવાઈ રહી છે. સુરેન્દ્રનગરના ગઢાદમાં રાજુ કરપડાના સમર્થનમાં યોજાયેલી […]

વાંચન ચાલુ રાખો
7 દિવસ 3 મુલાકાત, રાજુ કરપડા સોમવારે વરતારો કાઢશે

7 દિવસ 3 મુલાકાત, રાજુ કરપડા સોમવારે વરતારો કાઢશે

11 ફેબ્રુઆરીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનાર ખેડૂત નેતા રાજુ કરપડાની 7 દિવસમાં થયેલી 3 મુલાકાત ચર્ચાના કેન્દ્રમાં છે. મુલાકાતો થઈ પરંતુ બંધ બારણે શું ચર્ચા થઈ એ મુદ્દે અનેક અટકળો ચાલી રહી છે. જોકે, રાજુ કરપડાએ પણ આ મામલે પોતાનો મત સ્પષ્ટ કર્યો છે. સોમવારે મૂળીના ગઢાદમાં ખેડૂતોનું સંમેલન યોજાશે. જેમાં રાજુ કરપડા […]

વાંચન ચાલુ રાખો
રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાઈ જશે? આમંત્રણ મળ્યાનો સ્વીકાર કર્યો

રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાઈ જશે? આમંત્રણ મળ્યાનો સ્વીકાર કર્યો

આમ આદમી પાર્ટી છોડનારા રાજુ કરપડા સાથે કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ અને ખેડૂત નેતા પાલ આંબલિયાએ મુલાકાત કરી. માત્ર મુલાકાત કરી એટલું જ નહીં કોંગ્રેસમાં જોડાઈ જવા માટે આમંત્રણ પણ આપી દીધું. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. Source link

વાંચન ચાલુ રાખો
“મનસુખભાઈ સાથે મારે કોઈ લેવાદેવા નથી” – ચૈતર વસાવા

“મનસુખભાઈ સાથે મારે કોઈ લેવાદેવા નથી” – ચૈતર વસાવા

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેના વિવાદથી છેલ્લા કેટલાક સમયથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. બંને નેતા અવારનવાર એક બીજા વિરુદ્ધ શાબ્દિક પ્રહાર કતા હોવા મળે છે. ત્યારે આદિવાસી નેતા ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા પર તીખા પ્રહાર કરતા અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “મનસુખભાઈ સાથે મારે કોઈ પણ પ્રકારનું લેવાદેવા નથી.” […]

વાંચન ચાલુ રાખો
ધારાસભ્ય ભગવાન બારડ ફરી વિવાદમાં! પોતાના જ ગામમાં અનેક મતદારોના નામ કમી કરવાનો આરોપ

ધારાસભ્ય ભગવાન બારડ ફરી વિવાદમાં! પોતાના જ ગામમાં અનેક મતદારોના નામ કમી કરવાનો આરોપ

Final Up to date:Jan 31, 2026 5:45 PM IST તાલાલાના ભાજપ ધારાસભ્ય ભગવાન બારડ ફરી વિવાદમાં આવ્યા છે. તેમના પોતાના ગામ બાદલપરામાં મતદારોના નામ કમી કરાવવાનો આરોપ ગ્રામજનોએ લગાવી તંત્રને આવેદન આપ્યું છે. News18 ગીર સોમનાથ: તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા છે. કારણ કે હાલ ફરી એકવાર તાલાલા ભાજપના ધારાસભ્ય […]

વાંચન ચાલુ રાખો
અમિત શાહના મત વિસ્તારમાં AAPનું શક્તિ પ્રદર્શન! કેજરીવાલ, ઈટાલિયા અને ઈસુદાનના ભાજપ પર આક્રમક પ્રહાર

અમિત શાહના મત વિસ્તારમાં AAPનું શક્તિ પ્રદર્શન! કેજરીવાલ, ઈટાલિયા અને ઈસુદાનના ભાજપ પર આક્રમક પ્રહાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ શક્તિ પ્રદર્શન કર્યું છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં સાણંદના લોદરિયાલ ખાતે ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. નિકોલમાં યોજાનારી સભા રદ્દ થતા આ સંમેલન સાણંદના લોદરિયાલ ગામે ખેતરમાં યોજાઈ. જ્યાં ભાજપ સામે AAPના નેતાઓએ આક્રમક નિવેદનો કર્યા છે. Source link

વાંચન ચાલુ રાખો