Gujarat Liquor Allow Replace: ગુજરાતમાં 2 વર્ષમાં 1161 નવી લિકર પરમિટ મંજૂર, વિધાનસભામાં સરકારે આપી માહિતી

Gujarat Liquor Allow Replace: ગુજરાતમાં 2 વર્ષમાં 1161 નવી લિકર પરમિટ મંજૂર, વિધાનસભામાં સરકારે આપી માહિતી

રાજ્ય સરકારે મંગળવારે વિધાનસભામાં માહિતી આપી હતી કે, એક વર્ષમાં ગુજરાતમાં અધિકૃત દારૂ પરમિટ માટે નવી અરજીઓમાં ત્રણ ગણો વધારો થયો છે અને કુલ 650 થી વધુ અરજીઓનો વધારો થયો છે. જમાલપુર ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દારૂના પરમિટ અંગે ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે ખુલાસો કર્યો કે 21 જાન્યુઆરી, 2024 […]

વાંચન ચાલુ રાખો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે 15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજથી પ્રારંભ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે 15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજથી પ્રારંભ

પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજે પ્રારંભ થયો. આ અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભાને સંબોધતા રાજ્યની વિકાસયાત્રા, સુશાસન અને સર્વસમાવેશી નીતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. રાજ્યપાલે જણાવ્યું કે, મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી ગુજરાત હંમેશાં રાષ્ટ્ર નિર્માણમાં અગ્રેસર રહી છે. “સર્વજન હિતાય, સર્વજન સુખાય”ના મંત્ર સાથે રાજ્ય સરકાર યુવાશક્તિ, […]

વાંચન ચાલુ રાખો
બજેટ 2026 પૂર્વે ગુજરાત વિધાનસભા સંકુલ પરંપરાગત કલાકૃતિઓથી જીવંત બન્યું

બજેટ 2026 પૂર્વે ગુજરાત વિધાનસભા સંકુલ પરંપરાગત કલાકૃતિઓથી જીવંત બન્યું

Gujarat Legislative Meeting : ગુજરાત વિધાનસભા હવે ગુજરાતના પ્રાચીન, પરંપરાગત અને સમૃદ્ધ સાંસ્કૃતિક કલા વારસાથી જીવંત બન્યું છે. 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા ગુજરાત વિધાનસભા સંકુલ રાજ્યની પરંપરાગત તથા સાંસ્કૃતિક કલા-કારીગરીના રંગે રંગાયું છે. વિધાનસભા સંકુલની દિવાલો અમદાવાદી માતાની પછેડી, કચ્છી મડ મિરર વર્ક તથા આદિવાસી વારલા કલાની લોક કલાકૃતિઓથી દીપી ઉઠ્યું […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠા ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું, જાણો કેમ

ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠા ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું, જાણો કેમ

ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠા આહિર ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. અહેવાલો અનુસાર જેઠા આહીર ભરવાડે નાફેડ સહિત વિવિધ સહકારી સંસ્થાઓને સમય આપવા અને તેમની અન્ય જવાબદારીઓ નિભાવવા માટે આ નિર્ણય લીધો છે. જેઠા ભરવાડનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે ગુજરાત ભાજપ અનેક સંગઠનાત્મક ફેરફારો […]

વાંચન ચાલુ રાખો