Kejriwal vs BJP in Gujarat: “ગુજરાતમાં AAPના 10,000 કાર્યકરોની થશે ધરપકડ”, અરવિંદ કેજરીવાલનો ભાજપ પર મોટો આરોપ
આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુરુવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજ્યમાં પાર્ટીના કાર્યકરો સામે “સુનિયોજીત કાર્યવાહી” કરવામાં આવી રહી છે. તેમણે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવાની વિનંતી કરી હતી. પોતાના પત્રમાં છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાતમાં નોંધાયેલા […]
વાંચન ચાલુ રાખો