ગુજરાતે ગુમાવ્યા ધારાસભ્ય, PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ
આણંદના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થતાં પંથક શોકમાં ગરકાવ થયો છે. 73 વર્ષના ગોવિંદભાઈને હૃદયરોગનો હુમલો આવતાં આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, સારવાર દરમિયાન તેઓ જિંદગીની જંગ હારી ગયા હતા. ગોવિંદ પરમારના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. સોશિયલ મીડિયા સાઈટ X પર PM એ લખ્યુ કે ગુજરાત વિધાનસભાના સભ્ય ગોવિંદભાઈ […]
વાંચન ચાલુ રાખો