રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે 15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજથી પ્રારંભ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે 15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજથી પ્રારંભ

પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજે પ્રારંભ થયો. આ અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભાને સંબોધતા રાજ્યની વિકાસયાત્રા, સુશાસન અને સર્વસમાવેશી નીતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. રાજ્યપાલે જણાવ્યું કે, મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી ગુજરાત હંમેશાં રાષ્ટ્ર નિર્માણમાં અગ્રેસર રહી છે. “સર્વજન હિતાય, સર્વજન સુખાય”ના મંત્ર સાથે રાજ્ય સરકાર યુવાશક્તિ, […]

વાંચન ચાલુ રાખો