વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં 825 કાયમી અધ્યાપકોની થશે ભરતી, ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત
Final Up to date:Feb 13, 2026 10:37 AM IST વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હવે કાયમી અધ્યાપકોની મોટી ભરતી થવા જઈ રહી છે. રાજ્ય સરકારે યુનિવર્સિટીમાં 825 જેટલી ટીચિંગ પોસ્ટ એટલે કે કાયમી અધ્યાપકોની જગ્યા ભરવા માટે મંજૂરી આપી દીધી છે. કાયમી અધ્યાપકોની જગ્યા ભરવા માટે મંજૂરી મળી ગઈ છે. વડોદરા: શિક્ષણ જગતમાંથી એક અત્યંત મહત્વના […]
વાંચન ચાલુ રાખો