રાતના સમયે અંતિમ સંસ્કાર કેમ નથી થતા, મૃત્યુ બાદ આત્મા પોતાના શરીર પાસે જ હોય છે? જાણો ગરુડ પુરાણ મુજબ આનું કારણ

રાતના સમયે અંતિમ સંસ્કાર કેમ નથી થતા, મૃત્યુ બાદ આત્મા પોતાના શરીર પાસે જ હોય છે? જાણો ગરુડ પુરાણ મુજબ આનું કારણ

હિન્દુ ધર્મમાં રાતના સમયે કોઈ પણ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં નથી આવતા. આના પાછળ ઘણા બધા તર્ક રહેલા છે. જાણો ગરુડ પુરાણ પ્રમાણે કે શા માટે રાતના સમયે અંતિમ સંસ્કાર કરવામાં નથી આવતા. Source link

વાંચન ચાલુ રાખો
મૃત્યુ પછી આત્મા સ્વર્ગ અને નરકમાં કેટલા દિવસ રહે છે ? જાણો

મૃત્યુ પછી આત્મા સ્વર્ગ અને નરકમાં કેટલા દિવસ રહે છે ? જાણો

સ્વર્ગ કે નરકમાં આત્મા કેટલા દિવસ રહે છે તેના વિશે જાણીએ. જો કોઈ વ્યક્તિએ સારા કર્મ કર્યા છે. તો મૃત્યુ બાદ તેને સ્વર્ગમાં સ્થાન મળે છે. જ્યાં સુધી તેના સારા કાર્યોના ફળ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે ત્યાં જ રહે છે. જ્યારે પુણ્ય ખતમ થઈ જાય છે, ત્યારે વ્યક્તિએ ફરીથી પૃથ્વી પર જન્મ લેવો […]

વાંચન ચાલુ રાખો