ઘાસ ઝેરી નીકળ્યું? મહેસાણામાં 3 ગાય અને 4 પાડાના મોતથી ચકચાર

ઘાસ ઝેરી નીકળ્યું? મહેસાણામાં 3 ગાય અને 4 પાડાના મોતથી ચકચાર

મહેસાણા: ઊંઝા પાંજરાપોળમાં એક હૃદયદ્રાવક ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 3 ગાય અને 4 પાડાના મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ ઘાસમાં ‘ફૂગ’ હોવાને કારણે આ જીવલેણ અસર થઈ હોવાનું મનાઈ રહ્યું છે. મહત્વનું છે કે આ ઝેરી ઘાસની અસર પાંચ ગાયો પર થઈ હતી. જેમાંથી ત્રણ ગાયોના […]

વાંચન ચાલુ રાખો