રાજપાલ યાદવ બાદ હવે અમીષા પટેલની મુશ્કેલીમાં વધારો, કોર્ટે જાહેર કર્યું બિન-જામીનપાત્ર વોરંટ; જાણો શું છે સમગ્ર મામલો

રાજપાલ યાદવ બાદ હવે અમીષા પટેલની મુશ્કેલીમાં વધારો, કોર્ટે જાહેર કર્યું બિન-જામીનપાત્ર વોરંટ; જાણો શું છે સમગ્ર મામલો

Final Up to date:Feb 17, 2026 7:43 AM IST રાજપાલ યાદવ બાદ હવે બોલિવૂડની જાણીતી અભિનેત્રી અમીષા પટેલ ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીઓમાં ઘેરાઈ છે. લાંબા સમયથી ચાલી રહેલા ચેક બાઉન્સ અને છેતરપિંડીના એક કેસમાં ઝારખંડની રાંચી સિવિલ કોર્ટે અમીષા પટેલ વિરુદ્ધ કડક વલણ અપનાવતા ‘નોન-બેલેબલ વોરંટ’ (બિન-જામીનપાત્ર વોરંટ) જારી કર્યું છે. આ આદેશથી મનોરંજન જગતમાં […]

વાંચન ચાલુ રાખો
સમગ્ર ભારતમાં 54 ગુનાઓ, 800 કરોડથી વધુનું કૌભાંડ: 11 વર્ષથી વોન્ટેડ બે મુખ્ય આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા

સમગ્ર ભારતમાં 54 ગુનાઓ, 800 કરોડથી વધુનું કૌભાંડ: 11 વર્ષથી વોન્ટેડ બે મુખ્ય આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા

Final Up to date:Jan 19, 2026 7:10 PM IST સુરતના ક્રાઈમ બ્રાન્ચે બે મુખ્ય આરોપીઓ ગોપાલ શેખાવત અને મોહમ્મદ સલીમખાનને પકડ્યા છે, જે ‘એન’ માર્ટના નામે મોલ ચલાવતાં અબજો રૂપિયાનું છેતરપિંડી કરતા હતા. આ આરોપીઓ પર 50-50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું અને બિહાર તથા અન્ય રાજ્યોમાં વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓમાં સંડોવાયેલા છે. સુરત ક્રાઈમ […]

વાંચન ચાલુ રાખો