સુરત સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મળેલી બે યુવતીઓની બેગમાં શું શું હતું?

સુરત સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મળેલી બે યુવતીઓની બેગમાં શું શું હતું?

મૃતક જોસનાની કોલેજ બેગમાંથી પૈસા, કેલ્ક્યુલેટર, દુપટ્ટો, મોબાઈલ ફોન મળી આવ્યા છે. તેમજ તેની સ્કૂલ મિત્ર રોશની અને અન્ય મિત્ર સાથે પડાવેલ ફોટોગ્રાફની પાંચથી વધુ તસવીરો મળી આવી હતી. જ્યારે રોશનીના બેગમાંથી કેલ્ક્યુલેટર, મોબાઈલ ફોન, બુક, તેમજ હોળીના રંગ મળી આવ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો
સુરત: બે વિદ્યાર્થિનીના મોત મામલે ખુલાસો! મોબાઈલમાંથી મળ્યું જૂના કેસનું પ્રેસ કટિંગ અને આપધાત સંબંધિત AI હિસ્ટ્રી

સુરત: બે વિદ્યાર્થિનીના મોત મામલે ખુલાસો! મોબાઈલમાંથી મળ્યું જૂના કેસનું પ્રેસ કટિંગ અને આપધાત સંબંધિત AI હિસ્ટ્રી

સુરતના ડીંડોલી વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા બાદ પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મૃતક વિદ્યાર્થિનીના મોબાઈલમાંથી સુસાઈડ સંબંધિત માહિતી, જૂના કેસનું પ્રેસ કટિંગ અને AI સર્ચ હિસ્ટ્રી મળી છે. Source link

વાંચન ચાલુ રાખો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ પોતાની પાઘડીના કાપડથી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ પોતાની પાઘડીના કાપડથી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Final Up to date:Jan 17, 2026 7:06 PM IST અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં આજે વહેલી સવારે એક કેદીએ આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. નિશાંનસિંઘ રઘબીરસિંઘ લુહાર નામના કેદીએ જેલની અંદર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ સવારે 2.56 વાગ્યે સાબરમતી જેલ તરફથી રાણીપ પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી, જેના બાદ પોલીસ તાત્કાલિક જેલ […]

વાંચન ચાલુ રાખો