વાવ થરાદમાં જમીન સંપાદનના વળતરમાં ભારે અસંતોષ: ખેડૂતે ઇચ્છામૃત્યુની કરી માંગ
Final Up to date:Mar 11, 2026 11:28 AM IST વાવ થરાદમાં નર્મદા જમીન સંપાદનમાં વળતરના વિવાદમાં ખેડૂત નરેશકુમાર વેંઝિયાએ ઇચ્છામૃત્યુની માંગ કરી છે. ખેડૂતે આ અંગેના પત્રમાં લખ્યું છે કે, વાવ તાલુકાના વાવ ગામમાં નર્મદા નિગમ દ્વારા એક જ ગામ, એક જ નાણાકીય વર્ષ તથા એક જ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન કરવામાં આવ્યું છે. ખેડૂતે […]
વાંચન ચાલુ રાખો