EPFO સભ્યો માટે Good Information: 7 લાખથી વધુ સભ્યોના ખાતામાં પૈસા જમા થશે, જાણો કોણ છે પાત્ર
લાખો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સભ્યો માટે રાહતના સમાચાર છે. PTIના અહેવાલ મુજબ શ્રમ અને રોજગાર મંત્રાલય 7.11 લાખથી વધુ બંધ અથવા નિષ્ક્રિય EPF ખાતાઓનું સમાધાન કરવાની તૈયારી કરી રહ્યું છે. આ પહેલ હેઠળ ₹1,000 સુધીના બેલેન્સવાળા ભંડોળ સભ્યોને આપમેળે (ઓટોમેટિક) પરત કરી શકાય છે. અહેવાલમાં જણાવાયું છે કે આ નાના, નિષ્ક્રિય ખાતાઓમાં દાવો […]
વાંચન ચાલુ રાખો