મિડલિસ્ટના દેશોમાં ફસાયેલા લોકો આવી રીતે કરી શકશે સરકારનો સંપર્ક, તંત્ર દ્વારા ક્યુઆર કોડ જાહેર કરવામાં આવ્યો
Final Up to date:Mar 03, 2026 1:09 PM IST અત્યાર સુધીમાં 15 જેટલા પરિવારો કંટ્રોલરૂમના સંપર્ક કરી પોતાના પરિવારની માહિતી તંત્રને આપી છે. મોટા ભાગના પરિવારો દુબઈમાં ફસાયા છે. જે ભારત પરત આવવા ઈચ્છે છે તેવુ કંટ્રોલ રૂમના અધિકારીએ કહ્યું છે. News18 રાજકોટ: હાલમાં ચાલી રહેલા ઇરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે ખાડી દેશોમાં કટોકટીની પરિસ્થિતિ સર્જાયેલી છે. […]
વાંચન ચાલુ રાખો