જામનગરથી પગપાળા દ્વારકા પહોંચીને અનંત અંબાણી કરશે દ્વારકાધીશના દર્શન, “ભગવાન છે તો કોઈ ચિંતા નહીં કરવાની”
Final Up to date:April 01, 2025 10:10 AM IST અનંત અંબાણીએ 30મા જન્મદિવસ પહેલા જામનગરથી દ્વારકા સુધી 140 કિમીની પદયાત્રા શરૂ કરી છે. તેઓ દરરોજ 10-12 કિમી ચાલે છે અને દ્વારકાધીશના દર્શન સાથે જન્મદિવસ ઉજવશે. અનંતે જામનગરના મોતી ખાવડીથી પોતાની યાત્રા શરૂ કરી હતી અને તેમની સુરક્ષા અને સ્થાનિક પોલીસ સુરક્ષા હેઠળ દરરોજ રાત્રે 10-12 […]
વાંચન ચાલુ રાખો