મંદીનો માર: સુરતમાં હીરા ઉદ્યોગની મંદીના કારણે 605 વિદ્યાર્થીએ શાળા છોડી, સૌથી વધુ ડ્રોપઆઉટ વરાછા- કતારગામની શાળામાં- Video – Gujarati Information | Recession Hits Surat Diamond Business 603 College students Drop Out of Faculty – Recession Hits Surat Diamond Business 603 College students Drop Out of Faculty

મંદીનો માર: સુરતમાં હીરા ઉદ્યોગની મંદીના કારણે 605 વિદ્યાર્થીએ શાળા છોડી, સૌથી વધુ ડ્રોપઆઉટ વરાછા- કતારગામની શાળામાં- Video – Gujarati Information | Recession Hits Surat Diamond Business 603 College students Drop Out of Faculty – Recession Hits Surat Diamond Business 603 College students Drop Out of Faculty

સુરતમાં હીર ઉદ્યોગની મંદીની અસર રત્નકલાકારોના બાળકો પર પડી રહી છે. સરકારી શાળામાં ભણતા રત્નકલાકારોના બાળકો છોડી રહ્યા છે. દિવાળી વેકેશન બાદ 603 વિદ્યાર્થીએ LC લઈ લીધા છે. સૌથી વધુ વરાછા-કતારગામની શાળામાં ડ્રોપ આઉટ વધ્યુ છે. મફત શિક્ષણ આપતી શાળામાંથી પણ ડ્રોપ આઉટ સામે આવતા અનેક સવાલ સર્જાયા છે. શિક્ષણ સમિતિએ તપાસ કરતા હિરા ઉદ્યોગમાં […]

વાંચન ચાલુ રાખો