અચાનક બ્લડ સુગર લેવલ વધી રહ્યું છે? એક ચમચી ફણગાવેલા કઠોળ ખાવ, જાણો નિષ્ણાતની સલાહ

અચાનક બ્લડ સુગર લેવલ વધી રહ્યું છે? એક ચમચી ફણગાવેલા કઠોળ ખાવ, જાણો નિષ્ણાતની સલાહ

જીવનશૈલી | વિશ્વભરમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે, તેમ ભારતમાં પણ તેનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. બેઠાડુ જીવનશૈલી, વધુ પડતું ગળ્યું ખાવું અને પ્રોસેસ્ડ ખોરાક, તણાવ અને સ્થૂળતા આના મુખ્ય કારણો છે. ડોકટરો ભાર મૂકે છે કે એકવાર ડાયાબિટીસનું નિદાન થઈ જાય પછી તે સંપૂર્ણપણે મટી શકતું નથી, પરંતુ યોગ્ય આહાર અને જીવનશૈલી […]

વાંચન ચાલુ રાખો