ડાકોરમાં રણછોડરાયજીના મંદિરનો નજારો જોઈને મંત્રમુગ્ધ થઈ જશો

ડાકોરમાં રણછોડરાયજીના મંદિરનો નજારો જોઈને મંત્રમુગ્ધ થઈ જશો

ડાકોરમાં ફાગણી પૂનમ અને હોળી ધૂળેટીના પર્વને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રણછોડરાયજી મંદિરને વિવિધ રંગોની રોશનીથી ઝગમગાવામાં આવ્યું છે. રાતના સમયે મંદિરનો નજારો જોઈને તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો. Source link

વાંચન ચાલુ રાખો