ભોજન પછી 15 દિવસ સુધી રોજ 2 એલચી ખાવ, હેલ્થ પર થશે આવી અસર?, એક્સપર્ટ પાસેથી જાણો

ભોજન પછી 15 દિવસ સુધી રોજ 2 એલચી ખાવ, હેલ્થ પર થશે આવી અસર?, એક્સપર્ટ પાસેથી જાણો

Elaichi Khavana Fayda : એલચી સુગંધિત, મીઠી અને ગરમ તાસીર ધરાવે છે. ઈલાયચી કે એલચી જેને ‘મસાલાની રાણી’ પણ કહેવામાં આવે છે. લીલી અને કાળી એમ બે પ્રકારની એલચી હોય છે. લીલી એલચીને આયુર્વેદમાં સાત્વિક અને ત્રિદોષ નાશક માનવામાં આવે છે, વાયુ, કફ અને પિત્ત ત્રણેયને સંતુલિત કરવામાં મદદ કરે છે. તેની સુગંધ મનને શાંત […]

વાંચન ચાલુ રાખો