ધનુર્માસમાં દ્વારકા મંદિરે ક્યારે થશે આરતી? જાણો દર્શનનું નવું સમયપત્રક
Final Up to date:December 16, 2025 11:09 AM IST ધનુર્માસના પવિત્ર અવસરે દ્વારકાના જગતમંદિરમાં ભક્તોની ભારે ભીડ વચ્ચે ઠાકોરજીના નિત્યક્રમ અને દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધનુર્માસ દરમિયાન સૂર્યોદય પૂર્વે અભિષેક અને વિશેષ ભોગ-આરતીના મહત્વને ધ્યાનમાં રાખી દ્વારકાધીશ તથા બેટ દ્વારકાધીશ મંદિરમાં નિર્ધારિત તારીખોએ મંગલા આરતી સહિતના દર્શન સમયપત્રકમાં બદલાવ કરાયો છે, જેની ભક્તોએ […]
વાંચન ચાલુ રાખો