ન્યૂ યર સેલિબ્રેશનને ખાસ બનાવશે અનોખી ક્રુઝ યાત્રા, ભારતનો એકમાત્ર સક્રિય જ્વાલામુખી જોઇ શકશો

ન્યૂ યર સેલિબ્રેશનને ખાસ બનાવશે અનોખી ક્રુઝ યાત્રા, ભારતનો એકમાત્ર સક્રિય જ્વાલામુખી જોઇ શકશો

Barren Island Cruise Journey : નવા વર્ષની પૂર્વ સંધ્યાએ લોકો ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી જોઈ શકશે. આંદામાન અને નિકોબાર વહીવટીતંત્ર બેરેન આઇલેન્ડની ક્રુઝ ટ્રિપની યોજના બનાવી રહ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ક્રૂઝ 31 ડિસેમ્બરે રાત્રે 9 વાગ્યે શ્રી વિજયપુરમના હદ્દો ઘાટથી ઉપડશે અને 1 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યા સુધીમાં પરત ફરશે, જે […]

વાંચન ચાલુ રાખો