301 દુલ્હનોને ફ્રી મેકઅપ, રાજકોટની ટીમે બાગેશ્વરધામમાં રચ્યો માનવસેવાનો ઇતિહાસ

301 દુલ્હનોને ફ્રી મેકઅપ, રાજકોટની ટીમે બાગેશ્વરધામમાં રચ્યો માનવસેવાનો ઇતિહાસ

Final Up to date:Feb 20, 2026 11:52 AM IST મધ્યપ્રદેશના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ બાગેશ્વરધામ ખાતે યોજાયેલા 301 દીકરીઓના ભવ્ય સમૂહલગ્નમાં રાજકોટના કલ્યાણી હેર બ્યુટી સલૂન દ્વારા માનવસેવાનું અનોખું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ હેઠળ આયોજિત આ મહાપ્રસંગમાં સલૂનની 40થી વધુ મેકઅપ આર્ટિસ્ટોની ટીમે તમામ દુલ્હનોને વિનામૂલ્યે તૈયાર કરી સેવાભાવ અને સમાજપ્રત્યેની […]

વાંચન ચાલુ રાખો
‘બાળકૃષ્ણ’ને તેડીને અનંત અંબાણી રાજી-રાજી થઈ ગયા!

‘બાળકૃષ્ણ’ને તેડીને અનંત અંબાણી રાજી-રાજી થઈ ગયા!

દેવભૂમિ દ્વારકાઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના દીકરા અનંચ અંબાણીની દ્વારકાની પદયાત્રાનો આજે નવમો દિવસ છે. અનંત અંબાણી જામનગરથી દ્વારકા સુધી 170 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે. જામનગર તેમનું પિતૃગામ અને કર્મભૂમિ છે, ત્યાંથી તેઓ 29 માર્ચે નીકળ્યા હતા. તેઓ દરરોજ લગભગ 20 કિલોમીટર ચાલે છે. અનંત અંબાણી પદયાત્રામાં હનુમાન […]

વાંચન ચાલુ રાખો