70 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોને મળશે 5 લાખનો ફ્રી ઈલાજ, આ યોજનામાં કરાવવી પડશે નોંધણી?
70 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના બધા ભારતીય નાગરિકો આ યોજનાનો ફાયદો ઉઠાવી શકે છે. આવક કે સામાજિક સ્થિતિનું કોઈ જ મહત્વ નથી. ફાયદો મેળવવા માટે નોંધણી જરૂરી છે. Source link
વાંચન ચાલુ રાખો