રવીન્દ્ર જાડેજાના વન-ડે કરિયર પર લટકતી તલવાર? જાડેજાના કંગાળ પ્રદર્શન પર દિગ્ગજ ક્રિકેટરનું વિસ્ફોટક નિવેદન
ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના વનડે કરિયર પર તલવાર લટકતી જોવા મળી રહી છે. જાડેજાના બોલ અને બેટથી નિરાશાજનક પ્રદર્શન બાદ વનડેમાં તેની જગ્યાને લઈને સવાલો ઊઠી રહ્યાં છે. Source link
વાંચન ચાલુ રાખો