14 વર્ષની ઉંમરે અનાથ, 25 વર્ષ  બાદ મેરેજ રજિસ્ટ્રેડ કર્યા, ‘મુન્નાભાઈ’ના સર્કિટનો આવો છે પરિવાર

14 વર્ષની ઉંમરે અનાથ, 25 વર્ષ બાદ મેરેજ રજિસ્ટ્રેડ કર્યા, ‘મુન્નાભાઈ’ના સર્કિટનો આવો છે પરિવાર

અરશદ વારસી બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક છે. તેમણે અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તો આજે તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણીએ. 2008માં રિલીઝ થયેલી 'મુન્નાભાઈ એમબીબીએસ'એ અરશદ વારસીને સૌથી વધુ ફેમસ બનાવ્યો હતો. તેમનું પાત્ર ચાહકોને એટલું બધું પસંદ આવ્યું કે આજે પણ લોકો તેમને તેમના પાત્રના નામથી જ ઓળખે છે. અરશદના પિતા […]

વાંચન ચાલુ રાખો