અરિજિત સિંહ રિટાયરમેન્ટ પ્લાન વિશે મોટો ખુલાસો, વિશાલ શેલ્કેએ શું કહ્યું?
મનોરંજન ન્યૂઝ | સંગીતકાર વિશાલ શેલકે (vishal shelke) અસંખ્ય ફિલ્મોમાં તેમના પ્રભાવશાળી કામ માટે જાણીતા છે. તેમણે આગામી ફિલ્મ “ભાભાજી ઘર પર હૈં” માટે પણ ગીતો રચ્યા હતા. અરિજીત સિંહ (Arijit Singh) ના ગીત છોડવાના નિર્ણયથી ઘણા ચાહકોનું દિલ તૂટી ગયું હતું. લોકો વિચારતા હતા કે અરિજીત આગળ શું કરશે. વિશાલે આ બાબતે પોતાનો અભિપ્રાય […]
વાંચન ચાલુ રાખો