‘બાળકૃષ્ણ’ને તેડીને અનંત અંબાણી રાજી-રાજી થઈ ગયા!

‘બાળકૃષ્ણ’ને તેડીને અનંત અંબાણી રાજી-રાજી થઈ ગયા!

દેવભૂમિ દ્વારકાઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના દીકરા અનંચ અંબાણીની દ્વારકાની પદયાત્રાનો આજે નવમો દિવસ છે. અનંત અંબાણી જામનગરથી દ્વારકા સુધી 170 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે. જામનગર તેમનું પિતૃગામ અને કર્મભૂમિ છે, ત્યાંથી તેઓ 29 માર્ચે નીકળ્યા હતા. તેઓ દરરોજ લગભગ 20 કિલોમીટર ચાલે છે. અનંત અંબાણી પદયાત્રામાં હનુમાન […]

વાંચન ચાલુ રાખો
જામનગરથી પગપાળા દ્વારકા પહોંચીને અનંત અંબાણી કરશે દ્વારકાધીશના દર્શન, “ભગવાન છે તો કોઈ ચિંતા નહીં કરવાની”

જામનગરથી પગપાળા દ્વારકા પહોંચીને અનંત અંબાણી કરશે દ્વારકાધીશના દર્શન, “ભગવાન છે તો કોઈ ચિંતા નહીં કરવાની”

Final Up to date:April 01, 2025 10:10 AM IST અનંત અંબાણીએ 30મા જન્મદિવસ પહેલા જામનગરથી દ્વારકા સુધી 140 કિમીની પદયાત્રા શરૂ કરી છે. તેઓ દરરોજ 10-12 કિમી ચાલે છે અને દ્વારકાધીશના દર્શન સાથે જન્મદિવસ ઉજવશે. અનંતે જામનગરના મોતી ખાવડીથી પોતાની યાત્રા શરૂ કરી હતી અને તેમની સુરક્ષા અને સ્થાનિક પોલીસ સુરક્ષા હેઠળ દરરોજ રાત્રે 10-12 […]

વાંચન ચાલુ રાખો