150 વર્ષ જૂનું મંદિર! ડુંગર પર બિરાજમાન ખોડિયાર માતાજી અને તેમની છ બહેનોની અદભૂત કથા
Final Up to date:Feb 16, 2026 8:48 AM IST અમરેલી જિલ્લો પ્રાચીન મંદિરો અને પૌરાણિક લોકકથાઓ માટે જાણીતો જિલ્લો છે. સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામ પાસે આવેલા ડુંગર પર બિરાજમાન ખોડિયાર માતાજીનું પૌરાણિક મંદિર આજે પણ ભક્તોની અડગ આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું આ મંદિર આશરે 150 વર્ષથી વધુ જૂનું હોવાનું […]
વાંચન ચાલુ રાખો