અમદાવાદમાં ગણેશ પંડાલો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો લાગુ
અમદાવાદ શહેરમાં 14 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. શહેરભરમાં વિવિધ જાહેર સ્થળોએ ગણપતિ પંડાલો ઊભા કરવામાં આવશે, જ્યાં ભગવાન ગણેશની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. કાયદો-વ્યવસ્થા જાળવવા તેમજ પંડાલો અને ત્યાં આવતા ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ શહેર પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ટીમ વચ્ચે સંયુક્ત બેઠક […]
વાંચન ચાલુ રાખો