“નાત બહાર મૂકવા એ ઉપાય નથી”, કોના માટે ઝૂકવા તૈયાર અલ્પેશ ઠાકોર?

“નાત બહાર મૂકવા એ ઉપાય નથી”, કોના માટે ઝૂકવા તૈયાર અલ્પેશ ઠાકોર?

ઠાકોર સમાજના બંધારણને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ સામે આવ્યો છે. ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા કુરિવાજોને તિલાંજલી આપવા માટે સમાજનું નવું બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી. પરંતુ બંધારણના અમલમાં આવ્યાના થોડા જ દિવસોમાં બંધારણના ભંગની ઘટનાઓ સામે આવી અને અહીંથી જ શરૂ થયો સમગ્ર વિવાદ. આ […]

વાંચન ચાલુ રાખો
ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરનું શક્તિપ્રદર્શન: રામકથા મેદાનમાં અડધી રાતે અભિયાન શરુ કરતા કૌતુહલ સર્જાયું

ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરનું શક્તિપ્રદર્શન: રામકથા મેદાનમાં અડધી રાતે અભિયાન શરુ કરતા કૌતુહલ સર્જાયું

Final Up to date:Jan 24, 2026 6:43 PM IST ગાંધીનગરમાં આવેલા રામકથા મેદાન ખાતે આ અભ્યુદય નામે એક વિશાળ સામાજિક સંમેલનનું આયોજન તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગાંધીનગર રામકથા મેદાનમાં અલ્પેશ ઠાકોર શક્તિપ્રદર્શન, પહેલા વ્યસન મુક્તિ અભિયાન હવે સમાજ શિક્ષણની સંકલ્પના !  અલ્પેશ ઠાકોર ગાંધીનગર: આગામી દિવસોમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની […]

વાંચન ચાલુ રાખો
ઠાકોર સમાજનું નવું બંધારણ લાગુ, ઓગડધામ બનાવવા માટે ગેનીબેને 1 વીઘા જમીન આપવાની જાહેરાત કરી

ઠાકોર સમાજનું નવું બંધારણ લાગુ, ઓગડધામ બનાવવા માટે ગેનીબેને 1 વીઘા જમીન આપવાની જાહેરાત કરી

બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા દિયોદર તાલુકાના ઓગડધામ (ઓગડજીની થાળી) ખાતે આજે વિશાળ ‘બંધારણ મહાસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરી અમલીકરણ કરવાનો છે. આ મહાસંમેલનમાં સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદી જેવા 16 જેટલા વિવિધ મુદ્દાઓ […]

વાંચન ચાલુ રાખો