અમદાવાદ: 4 લોકોએ પુજારીનું અપહરણ કરી તેને માર મારી છોડી દીધો, શહેરના ઓઢવ વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો
Final Up to date:Feb 17, 2026 11:29 PM IST અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 4 આરોપીઓએ જમીન ખરીદીને લઈને પુજારીનું અપહરણ કરીને તેને માર માર્યો હતો. જેથી આ સમગ્ર મામલે પુજારીએ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો (Picture: AI generated) અમદાવાદ: ઓઢવમાં પુજારીએ વડીલોપાર્જિત જમીનનો દસ્તાવેજ નહીં કરી […]
વાંચન ચાલુ રાખો