અમદાવાદના વસ્ત્રાપુર સરકારી વસાહતમાં 8મા માળે આગ લાગી, 10 વર્ષની વિશ્વાને સુરક્ષિત બહાર કઢાઈ

અમદાવાદના વસ્ત્રાપુર સરકારી વસાહતમાં 8મા માળે આગ લાગી, 10 વર્ષની વિશ્વાને સુરક્ષિત બહાર કઢાઈ

Final Up to date:Feb 04, 2026 7:51 AM IST પ્રાથમિક અંદાજ મુજબ રૂ. 50 હજાર જેટલું માલમત્તાનું નુકસાન નોંધાયું છે. સદનસીબે કોઈ જાનહાની કે ઇજાની ઘટના બની નથી. News18 અમદાવાદ: શહેરની વસ્ત્રાપુર સરકારી લાયબ્રેરી સામે આવેલી સરકારી વસાહતમાં મંગળવારે સાંજે આશરે 17:38 કલાકે 8મા માળે આગ લાગવાની ઘટના સામે આવી હતી. મકાન માલિક તરુણભાઈના ફ્લેટમાં […]

વાંચન ચાલુ રાખો