અમદાવાદ શહેરના નગરદેવી ભ્રદ્રકાળીની બીજી નગરયાત્રા આવતીકાલે નીકળશે, જાણો રૂટ અને મુખ્ય આકર્ષણ

અમદાવાદ શહેરના નગરદેવી ભ્રદ્રકાળીની બીજી નગરયાત્રા આવતીકાલે નીકળશે, જાણો રૂટ અને મુખ્ય આકર્ષણ

અમદાવાદમાં ગરૂવાર 26 ફેબ્રુઆરીના રોજ 615 વર્ષ બાદ માતા ભદ્રકાળીની નગરયાત્રાનું બીજી વખત આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા અમદાવાદ શહેરના સ્થાપના દિવસે નિકાળવામાં આવશે. જોકે આ પહેલા આજે બુધવારના રોજ બપોરે 12.39 વાગ્યે નગરદેવી ભદ્રકાળી માતાજીની પાલખીની પૂજા કરવામાં આવી હતી અને પૂજા બાદ પાલખીને માતાજીના ચોકમાં લાવવામાં આવી હતી.  નગરદેવી ભદ્રકાળીની નગર યાત્રાનો […]

વાંચન ચાલુ રાખો
મા ભદ્રકાળીની નગરયાત્રામાં આ વખતે શું હશે ખાસ?

મા ભદ્રકાળીની નગરયાત્રામાં આ વખતે શું હશે ખાસ?

અમદાવાદમાં સતત બીજા વર્ષે પણ મા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે. 26 ફેબ્રુઆરીએ વહેલી સવારે નગરયાત્રાનો પ્રારંભ થશે. ભદ્રના કિલ્લા સ્થિત મંદિર ખાતેથી નિયત કરાયેલા 6.25 કિમીના રૂટમાં આ નગરયાત્રા ફરશે. આ રૂટમાં લક્ષ્મી માતાજીની છાપ, માણેકનાથજીનું મંદિર, રાયપુર પાસે મદન ગોપાલની હવેલી, સહિત અનેક સ્થળનો સમાવેશ કરાયો છે. ચાલુ વર્ષે નવાઈની બાબત એ છે કે આ […]

વાંચન ચાલુ રાખો