ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કાળો કેર, જાણો લક્ષણો અને બચાવના ઉપાયો, 10 પોઈન્ટમાં તમામ માહિતી

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કાળો કેર, જાણો લક્ષણો અને બચાવના ઉપાયો, 10 પોઈન્ટમાં તમામ માહિતી

ચોમાસાની શરૂઆત સાથે જ ચેપી રોગોની ઋતુ પણ શરૂ થઈ ગઈ છે. ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી મચ્છરજન્ય બીમારીઓની સાથે ગુજરાતમાં હાલમાં ચાંદીપુરા વાયરસનો ખતરો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ચેપી રોગથી અત્યાર સુધીમાં 5 બાળકો મૃત્યુ પામ્યા છે. જોકે આમાંથી ચાર બાળકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ચાંદીપુરા વાયરસ સીધા મગજ પર હુમલો […]

વાંચન ચાલુ રાખો